Showing 181–187 of 187 results

  • Who Moved My Cheese?

    199.00

    હૂ મૂવ્ડ માય ચીઝ?ની વાર્તા એટલી બધી લોકપ્રિયતા મેળવી રહી છે કે એક કરોડ નકલોના વેચાણ સાથે તે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર બની ગઈ છે. "જર્મનીથી લઈને ભારત સુધી બધા જ લોકો જાણવા માગે છે કે શું છે હૂ મૂવ્ડ માય ચીઝ?" - ધ ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર જો સફળતાની કોઈ ચોક્કસ ફૉર્મ્યુલા... read more

    Category: Inspirational
  • Winning

    99.00

    વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિ ખોલે છે પોતાની સફળતાનું રહસ્ય જીવનમાં હું હંમેશાં થવા ઝંખતો રહ્યો છું. સફળ બિઝનેસમૅન, જગપ્રસિદ્ધ સાહસિક ઉદ્યોગપતિ, લેખક, એક પ્રેમાળ પતિ અને પિતા તરીકે મેં સૌથી અલગ તરી આવવાની ઝંખના રાખી છે. મારી સંઘર્ષભરી જીવનયાત્રામાં મેં સફળતા સાથે ગણા બોધપાઠ પણ મેળવ્યા છે. સમસ્યાઓમાંથી હું જે કંઈ શીખ્યો... read more

    Category: Self Help
    Category: successmakers
  • Yadshakti Ni Tivra Tarkibo

    175.00

    માત્ર ૨૧ દિવસમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તમારી યાદશક્તિ વધારવા માટેનું આ સાબિત થયેલું શ્રેષ્ઠ પુસ્તક છે. આ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા તમે તમારી એકાગ્રતાને દૃઢ અને યાદશક્તિને તેજસ્વી બનાવી શકો છો તથા તમારી સર્જનાત્મકતાને નવું જીવન આપી શકો છો. રાષ્ટ્રીય યાદશક્તિ રૅકોર્ડ વિજેતાના આ અમૂલ્ય પુસ્તકમાં તમારા મગજના ગુપ્ત રહસ્યો ખોલવાનો... read more

    Category: Self Help
  • Yugpurush Vivekanand

    200.00

    ઓ ભારતવાસી ! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની... read more

    Category: Biography
  • Zer To Pidha Chhe Jani Jani

    500.00

    મુલાયમ અને માધુર્યસભર મહાનવલ ગુજરાતીમાં રસપ્રદ અને કલામય નવલકથાઓ ઘણી છે, પણ મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ અને ઝેર તો પીધાં છે જાણી જાણી. મહાન કૃતિનું લક્ષણ એ છે કે એ માનવમનની ગહનતા તો આપણી સમક્ષ ખુલ્લી કરે છે પણ... read more

    By Manubhai Pancholi (Darshak)
    Category: Novel
  • Zero Oil Vangio

    199.00

    જીવનના લયને જાળવવા માટે જીવનમાં ભોજનનું મહત્ત્વનું સ્થાન છે. યોગ્ય ભોજન સ્વસ્થતા સાથે સુખી જીવન જીવવાનો રાજમાર્ગ બતાવે છે. પરંતુ ભોજનમાં તેલ-ઘીનો વધુ વપરાશ થાય છે, જે સ્વાથ્યની દૃષ્ટિએ યોગ્ય નથી. આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઈડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઈડ હોય છે. લગભગ પચ્ચીસ વર્ષથી ચાલ્યા આવતા આ વિભિન્ન સંશોધનથી એક... read more

    Category: Cookery