Mahabharat Manav Svabhar Nu Mahakavya
₹950.00કૃષ્ણ નિત્યસંન્યાસી! આખરે ધર્મ એટલે શું? ધર્મ થીજેલા બરફ જેવો સ્થિતિશીલ હોય કે ખળખળ વહેતા ઝરણા જેવો ગતિશીલ હોય? કૃષ્ણનું ધર્મદર્શન ગતિશીલ(ડાયનેમિક) હતું. અપૂર્ણતા તો માનવી હોવાની સાચી સાબિતી ગણાય. અપૂર્ણ મનુષ્યને જે સત્ય જડે તે કદી પણ અંતિમ કે નિરપેક્ષ (ઍબ્સોલ્યુટ) ન જ હોઈ શકે. મહાભારતમાં કૃષ્ણ દ્વારા જે... read more
Category: Religious
Category: Special Offer
Scientific Dharma
₹199.00Scintific ધર્મ ધર્મ એ વિજ્ઞાનનું Sugarcoated સ્વરૂપ જ છે. સદીઓ પહેલાં ધર્મોની રચના કરવાનો મુખ્ય હેતુ એ જ હતો કે માનવી કુદરતની રચના પ્રમાણે પોતાનું રોજબરોજનું જીવન ગોઠવીને સારી રીતે જીવી શકે. સંસારના દરેક ધર્મોની રચના વિજ્ઞાનના સિદ્ધાંતોના પાયા ઉપર જ કરવામાં આવી છે. વિજ્ઞાનના એ શુષ્ક અને અટપટાં સિદ્ધાંતો... read more
Category: Religious
Vishva Na Dharmo
₹99.00ધર્મ એટલે શું? ધર્મ અંગેની સાચી સમજ મેળવવા માટે આજના સમય જેટલો યોગ્ય સમય કદાચ કોઈ નથી. ધર્મના નામે ચાલતા ઝઘડા, યુદ્ધો અને પોષાતી અંધશ્રદ્ધા કદાચ આજના જેટલી અગાઉ ક્યારેય ન હતી. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ધર્મ અંગેની સાચી સમજ જો યુવાવર્ગને આપવામાં આવે તો આપણી આ... read more
Category: Religious