Ashtavakrageeta (Advaitnun Bhavya Geet)
₹650.00Category: 2023
Category: New Arrivals
Category: November 2023
Category: Spiritual
હર્ષભાઈના લેખો પરકાયા પ્રવેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજરારણની વ્યાખ્યા શું? તો રાજ દિલ્હીમાં થાય અને કારણ (એટલે કે ભૂત) આપણાં ઘરમાં ઘરી જાય એનું નામ રાજકારણ. આપણી ભાષામાં પોલીટીકલ સેટાયર લખાતો જ નથી. એવા દુકાળિયા સમયમાં હર્ષભાઈની કલમ પંચતંત્રની વાર્તાઓનો મોર્ડન અવતાર છે. આ પાત્રો જંગલના છે પણ પીડા તો... read more
સમય સાથે નથી હિંમત કરી જેઓ લડી શકતા, વિચારો ને વિચારોમાં જીતેલા દાવ હારે છે. – કુતુબ આઝાદ સતત અને સખત વિચારો કરતાં જ રહેવું એ આપણી આદત છે. જીવનમાં `મસ્ત' રહેવાં કરતાં વિચારોમાં ‘વ્યસ્ત' રહીને ગૂંચવણો ઊભી કરવાનું આપણે વધુ પસંદ કરતાં હોઈએ છીએ. વધુ પડતા વિચારો કરવાની આદતને... read more
You cannot copy content of this page