પરમાત્માના પત્રો એટલે શું ? આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, “બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે.” પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકને પરમાત્મા પોતે પત્ર લખે તો એ કેવો હોય? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે? એ પ્રશ્નનો... read more
ઈ.સ. પૂર્વે 344. ભારતના પહેલા સમ્રાટ અને નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ શૂદ્ર હતા. તેમની અસીમ તાકાત, સાહસ અને તેજને લીધે તેઓ બીજા પરશુરામ પણ કહેવાયા. ભારતના એ સૌથી પહેલા મહાન અને પરાક્રમી સમ્રાટ કહેવાય છે.... અને એ જ વંશનો છેલ્લો રાજા છે ધનનંદ. અપાર સંપત્તિ, વિશાળ સામ્રાજ્ય અને અતિ શક્તિશાળી એવાં... read more
અંબાણી પરિવાર એ ભારતીય ઉદ્યોગજગતનું ઘરેણું અને ગૌરવ છે. પોતાનાં સાહસ, સિદ્ધિ અને દેશપ્રેમનાં બળે આ પરિવાર છેલ્લાં કેટલાક દાયકાઓથી દેશને અને દુનિયાને ઉત્તમ પ્રદાન કરી રહ્યો છે, આ યાત્રા અવિરતપણે ચાલે એ રીતે આ ઉદ્યોગપરિવાર હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. ધીરુભાઈ અંબાણીએ સ્થાપેલી ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપની’એ નવી નવી... read more
અલ્પવિરામથી પૂર્ણવિરામ સુધી પહોંચવાની આ વાતો છે. એશિયન સાંસ્કૃતિક પરંપરામાં જીવનમાં કુટુંબ હાર્દરૂપ છે. સંયુક્ત પરિવારો આપણી પરંપરા છે. પરિવારોમાં એક છત્ર હેઠળ રહીએ કે દૂર, પરંતુ વડીલોની રાહબરી, વાત્સલ્ય સદાય વરસતાં જ રહે છે અને આવું જ આપણા મિત્રમંડળ સાથે પણ બનતું હોય છે. આમાં મનદુઃખ, રીસ, ગુસ્સો, ઉપેક્ષા,... read more
You cannot copy content of this page