બચુભાઈ દવેનો જન્મ ડભોઇ ખાતે થયો હતો. તેમણે એ એમ. એસ. યુનિવર્સિટી વડોદરામાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. તેઓ 1957 થી 'શ્રી દયારામ શારદા મંદિરનું આચાર્ય તરીકે કાર્યરત હતા. તેઓએ 'વડોદરા જિલ્લા માધ્યમિક શાળાસંઘ' અને 'વડોદરા માધ્યમિક આચાર્યસંઘ'નાં પ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે. દીવ - દમણ ખાતે એજ્યુકેશન ઓફિસર તરીકે સેવાઓ આપેલી. તેઓએ શિક્ષણ અને સમાજ સેવાનાં ક્ષેત્રમાં અનેક નોંધપાત્ર સેવાઓ બજાવી છે.
View cart “Bhaktamar Prabav” has been added to your cart.