દુનિયા સામે પડીને અને દુનિયા સાથે લડીને કાંઈ નવું સ્થાપિત કરવું એ ખરેખર અત્યંત અઘરી બાબત છે. અખેનાતને એ લોઢાના ચણા ચાવી બતાવ્યા. રણમેદાન સિવાય પણ અઘરી લડાઈ લડતો ઇજિપ્તનો એ રાજા - ફેરો, એક નવો જ રસ્તો બતાવી ગયો. એક જ ઈશ્વરને પૂજવાનો! આજના એકેશ્વરવાદનાં મૂળિયાં એમાં હોવાનું ઘણા... read more
લાગણીને કિનારે માણસમાત્ર સરખા હોય છે. સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદના-સંવેદના તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી... read more
देक्खउ सुणउ पईसउ साद्दउ। जिध्धउ भमउ बईसउ उठ्ठउ॥ आलमाल बवहारे बोल्लउ। मण च्छुडु एकाअरे म्म चलउ॥ चित्ताचित्त वि परिहरउ। तिमि अच्छउ जिमि बाल॥ गुरु-वयणे दृढ मति करु। होअइ सहज उल्लाल॥ सरहपा। આઠમી સદીના કાનફટા જોગી, સહજપંથી સિદ્ધ, નાલંદા વિશ્વવિદ્યાલયના એક આચાર્ય, પૂર્વ ભારતના આદિવાસીઓ સાથે જઈને, શ્રમજીવી બની રહેનાર. એમની... read more
નીચેનું લખાણ વાંચ્યા પછી તમે હસી જ નહીં શકો! લાગી શરત? “તમે તો છો જ એવા, તમને મેં કેટલી વાર કહ્યું છે કે આ વરસે સાન્ટાક્લોસ આવે અને કંઈક માંગવાનું કહે, તો કરોડો રૂપિયા માંગી લેવાના… પણ તમે તો માંગીમાંગીને બુદ્ધિ જ માંગી? એની શું જરૂર હતી? અને એય તે... read more
પૂછતાં પંડિત થવાય કોઈપણ બાબત કેવી રીતે અને શા માટે થાય છે તે જાણવા માટે પ્રશ્નો પૂછવા તે મહત્ત્વનું છે. આને કારણે વિચારશક્તિ ખીલે છે અને નવું જ્ઞાન મેળવવાનાં દ્વાર ખૂલી જાય છે. શંકાનું સમાધાન કરવા માટે પ્રશ્નો ન પૂછવાથી આપણે સત્યને જાણી શકતા નથી અને તેથી જીવનમાં મળેલી અમૂલ્ય... read more
You cannot copy content of this page