16 Books / Date of Birth:-
12-12-1935 / Date of Death:-
04-04-2021
ખલીલ ધનતેજવી (મૂળ નામ: ખલીલ ઇસ્માઇલ મકરાણી) પત્રકાર, નવલકથાકાર, ફિલ્મકાર, સહિતની અનેક ઓળખ ધરાવતા ખલીલ ધનતેજવી એમની ગઝલો દ્વારા લોકપ્રિયતાના શિખર પર પહોંચ્યા.તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.ખલીલ ધનતેજવીની આત્મકથાનું નામ 'સોગંદનામું' છે.તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
View cart “Nar Nari Na Sambandho Lagnasanstha Tatha Avego Ane Laganio” has been added to your cart.