3 Books / Date of Birth:-
08-12-1931 / Date of Death:-
23-03-1980
નવનીત સેવક ખૂબ જ લોકપ્રિય લેખક હતા. તેમણે 100 ઉપરાંત પુસ્તકો લખ્યા છે. સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ, દરિયાઈ સાહસકથાઓ, રહસ્યકથાઓ, ભાગવત, રામાયણ અને મહાભારત પર આધારિત નવલકથાઓ લખી છે. તેમની યુગાવતાર શ્રેણી ઘણી લોકપ્રિય થયેલી. એમનું વતન ડાકોર હતું. નવનીત સેવક શરૂઆતમાં 'કુમાર' માં લખતા. ચિત્રલેખાના સહતંત્રી પદે હતા, સ્કૂટર તેઓને અત્યંત પ્રિય હતું, મોટેભાગે તેઓ સ્કૂટર પર જ ફરતા. અને એ સ્કૂટર પર જ એમનું માર્ગ અકસ્માતમાં નિધન થયું.
You cannot add "Samandar No Savaj" to the cart because the product is out of stock.