ડૉ.રાકેશ મહેતા વ્યવસાયે સાયકૉથેરેપિસ્ટ અને ટ્રેઈનર છે. આજ સુધી એમણે ગુજરાત સરકારના સેંકડો અધિકારીઓ, સાઇકૉલૉજી તેમજ મૅનૅજમૅન્ટના વિધાર્થીઓ અને રોટરી કલબના સભ્યોને ડિપ્રેશન, તેનાં કારણો, લક્ષણો અને ઉપચારો અંગેનું વિવિધલક્ષી માર્ગદર્શન પૂરું પાડતાં અને પ્રવચનો આપ્યાં છે.
View cart “Saurashtra No Itihas – 1948-1956 (Part-2)” has been added to your cart.