8 Books / Date of Birth:-
24-08-1909 / Date of Death:-
29-06-1989
યશોધર મહેતા ગુજરાતી લેખક છે. તેઓ કેન્દ્ર સરકારના ઓફિશિયલ લેંગ્વેજ લેજિસ્લેટિવ કમિશનના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ નવલકથાકાર, વાર્તાકાર, અને સંપાદક તરીકે જાણીતા છે.
View cart “Vyavhar Bhasha Gujarati” has been added to your cart.