જૂલે વર્નની આ છેલ્લી નવલકથા મુખ્યત્વે સારા અને ખરાબ વચ્ચેની સંઘર્ષકથા છે. લાઇટહાઉસમાંના પોતાના બે સાથીઓની નિર્મમ હત્યા બાદ ચાંચિયાગિરોહ સાથે જીવસટોસટનો સંઘર્ષ ખેલતા એકલવીર કથાનાયકની આ સાહસકથા છે.
સ્ટેટન ટાપુ ઉપર નવી જ બંધાયેલ લાઇટહાઉસનું નવમી ડિસેમ્બર, 1859ની સાંજે ધમાકેદાર ઉદ્ઘાટન થયું. એની સાથે શરૂ થયેલો કથાપ્રવાહ ઝડપી બને છે. અહીં કથાનાયક જ નહીં, એના ખલનાયકો પણ આશા અને નિરાશા વચ્ચે ઝોલાં ખાતા માનવો તરીકે જ રજૂ થયા છે. નસીબનું લોલક પળભર ખલનાયકને પક્ષે નમતું દેખાતું હોય, તો બીજી જ પળે નાયકને પણ ધ્યેયસિદ્ધિ હાથવેંતમાં જણાતી હોય છે.
જૂલે વર્ને લખેલી આ છેલ્લી કથામાં વાચકને શરૂથી અંત સુધી જકડી રાખવાની ક્ષમતા છે.
- You cannot add "Sathidar Ni Shodh Ma" to the cart because the product is out of stock.
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Light House”
You must be logged in to post a review.