Hindu Manyatao No Vaignanik Aadhar

Category Culture
Select format

In stock

Qty

હિન્દુ માન્યતાઓનો વૈજ્ઞાનિક આધાર
વિદ્વાનો પાસે જે પરંપરાગત હસ્તલિખિત પુસ્તકો છે તે બીજાને વાંચવા મળતા નથી. આપણી સંસ્કૃતિનું અમૂલ્ય જ્ઞાન લુપ્ત થતું જાય છે. આપણા મનમાં રહેલા હિન્દુ સંસ્કૃતિ અંગેના અનેક પ્રશ્નોનો જો કોઈ વૈજ્ઞાનિક આધાર મળે તો આપણી માન્યતા અને વિશ્વાસ વધુ દૃઢ બને.
આપણા સામાન્ય રીતરિવાજ, ધાર્મિક વિધિ કે કોઈ ક્રિયા પાછળ એક તર્ક રહેલો છે – વિજ્ઞાનનો. એ વૈજ્ઞાનિક તર્કને આધારે જ આપણી આ સદીઓ જૂની માન્યતાઓ અને વિધિઓનું સર્જન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં વિજ્ઞાન અને ધર્મના ઊંડા સંબંધને પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન કરાયો છે.
ભારતની અનેક ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તકની 3,00,000 ઉપરાંત નકલો વેચાઈ ચૂકી છે. તમારા જીવનના અમૂલ્ય વિકાસ માટે આ પુસ્તકનું વાંચન અનિવાર્ય છે.

SKU: 9789351228134 Category: Tags: , , , ,
Weight0.18 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Hindu Manyatao No Vaignanik Aadhar”

Additional Details

ISBN: 9789351228134

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.18 kg

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષાચાર્ય ડૉ. ભોજરાજ દ્વિવેદી આજના સમયનું એક અણમોલ વ્યક્તિત્વ છે. ડૉ. દ્વિવેદીની કલમે જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખા, અંકવિદ્યા, આકૃતિવિજ્ઞાન, યંત્ર-તંત્રવિજ્ઞાન, કર્મકાંડ અને… Read More

Additional Details

ISBN: 9789351228134

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.18 kg