Mahabharat Ni Ramayan

Category Humour
Select format

In stock

Qty

મહાભારતની રામાયણ

ભારતની પ્રજાનું નસીબ તો જુઓ!

અંગ્રેજોથી આઝાદી મળી એ જ સમયે ફરી ભારતનાં રાજકારણીઓની ગુલામીમાં બંધાવાનું થયું.

રાજકારણીઓને એ વાતની ખબર છે કે માસ મેમરી ઓછો સમય ટકતી હોય છે અને પ્રજાને પોતાનાં વિવિધ વાયદાઓના વરસાદની વચ્ચે કન્ફૂ્ઝ કરીને લાંબો સમય ભોળવી શકાય છે.

પ્રશ્નોનો ઉકેલ નહીં લાવીને પણ રાજ કેવી રીતે કરી શકાય? કેવી રીતે પ્રજાને સતત પોતાના અધિકારો અને લાભથી વંચિત રાખીને પણ સંપૂર્ણ કન્ટ્રોલમાં રાખી શકાય? કેવી છે સફેદ અંધારાની રાજરમતની આ માયાજાળ? દુનિયાની સૌથી મોટી લોકશાહી એવા આપણા ભારત દેશમાં પ્રજાની થતી સેન્ડવિચની રેસિપી કેવી છે?

ચાના ગલ્લા ઉપર કે આૅફિસમાં પગ લાંબા કરીને રાજકારણીઓની ટીકા કરવાની આપણને આદત અને શોખ છે, પણ રાજકારણીઓના મનમાં પ્રજા અંગેના ખ્યાલો કેવા છે એ જાણવાનો આપણે કદી પ્રયત્ન કરતા જ નથી.

આઝાદીથી લઈને આજ સુધી, રાજકારણીઓ એ કરેલાં એમનાં `અભૂતપૂર્વ મૅનેજમૅન્ટ’ને અહીં હળવી દ્રષ્ટિએ જોવાની તમને પણ મજા આવશે.

SKU: 9789389858129 Category:
Weight0.13 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mahabharat Ni Ramayan”

Additional Details

ISBN: 9789389858129

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 146

Weight: 0.13 kg

હર્ષદ પંડ્યાનો જન્મ અમદાવાદના ખાડિયામાં થયો હતો. તેમનું મૂળ વતન અમદાવાદ જિલ્લાનું છેવાડાનું ગામ પરઢોલ. ગામથી રોજ સવારે અગિયાર કિલોમીટર ચાલતા નરોડા પહોંચવાનું અને સાંજે… Read More

Additional Details

ISBN: 9789389858129

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 146

Weight: 0.13 kg