Kaliyug No Uday

Category Novel
Select format

In stock

Qty

કળિયુગના રૂપમાં એક અત્યંત ભયાનક એવા અંધારિયા યુગનો ઉદય થવા જઈ રહ્યો છે. કુરુસભામાં પાંડવો વતી યુધિષ્ઠિર અને કૌરવો વતી શકુનિએ, જુગારમાં પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દીધું છે, અને પોતપોતાના વિજય માટે છેલ્લીવારના પાસા ફેંકી દીધા છે. કૃષ્ણ પાંડવોના પક્ષે છે, પણ એમને પડકાર ફેંકવાની હિંમત દુર્યોધને કરી છે, જે પોતાને હસ્તિનાપુરની ગાદીનો ન્યાયિક વારસદાર અને હક્કદાર સમજે છે. કળિયુગના ઓછાયામાં એક તરફ વિદ્વાનો, પંડિતો ધર્મ-અધર્મની ચર્ચા કરવામાં વ્યસ્ત છે, તો બીજી તરફ સત્તાભૂખ્યા પુરુષો અંતિમ ભીષણ યુદ્ધ માટે શસ્ત્રો સજાવી રહ્યા છે. શું ઊંચ, નીચ, શ્રીમંત કે કંગાળ – દરેક વર્ગની સ્ત્રીઓએ માત્ર લાચારભાવે જોઈ જ રહેવાનું છે?
અજયથી શરૂ થયેલી કથા હવે આગળ વધી રહી છે.

Weight0.36 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Kaliyug No Uday”

Additional Details

ISBN: 9789351228103

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 432

Weight: 0.36 kg

આનંદ નીલકંઠન એક લેખક, કટારલેખક, પટકથા લેખક, અને પ્રેરક વક્તા છે. તેમણે અંગ્રેજીમાં આઠ અને મલયાલમમાં એક પુસ્તક લખ્યું છે. તેમની પ્રથમ કૃતિ ‘અસુર’ રામાયણ… Read More

Additional Details

ISBN: 9789351228103

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 432

Weight: 0.36 kg