18 Books / Date of Birth:-
04-04-1919 / Date of Death:-
05-02-1988
સારંગ બારોટ લોકપ્રિય ગુજરાતી લેખક હતા. તેમનો જન્મ વિજાપુર ખાતે થયો હતો. તેઓ માત્ર 5 ચોપડી ગુજરાતી ભણ્યા હતા. 1941-40 દરમિયાન મુંબઇ ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કેમેરામૅન, પ્રેસ ફૉટૉગ્રાફર-રિપોર્ટર તરીકે કાર્યરત હતા. આશરે ત્રીસેક જેટલી નવલકથાઓનાં લેખક. તેમની નવલકથાઓમાં મુખ્ય વિષય તરીકે કૌટુંબિક પ્રશ્નોની છણાવટ રહેતી. ‘ઝોબો’, ‘વાડામાંનો વાઘ’, ‘સુખિયો જીવ’ અને ‘કપાતર’ એમની જાણીતી વાર્તાઓ હતી.
“Badalchhaya” has been added to your cart. View cart